શ્રી કરસનપર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વન વિભાગના અધિકારી જાડેજા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. વન વિભાગના કાસમભાઈ તેમજ શાળાના ગુરુજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
પૃષ્ઠો
HOME
સોમવાર, 21 માર્ચ, 2022
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો