'આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં અમારી કરસનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી નનેરા ભાવિન શૈલેષભાઈએ નિબંધલેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળા તથા તાલુકાનું ગૌરવ વધારેલ છે. ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અભિનંદન.
No comments:
Post a Comment