પૃષ્ઠો
HOME
શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022
આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરથી સિનિયર લેક્ચર શ્રી જીગ્નેશભાઈ કાનાણી સાહેબે કરસનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું સાથે શાળાના વર્ગખંડમાં આદર્શ ઇનોવેટિવ પેડાગોજી પાઠ નિદર્શન રજૂ કર્યું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો