વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ
Friday, October 7, 2022
આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરથી સિનિયર લેક્ચર શ્રી જીગ્નેશભાઈ કાનાણી સાહેબે કરસનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું સાથે શાળાના વર્ગખંડમાં આદર્શ ઇનોવેટિવ પેડાગોજી પાઠ નિદર્શન રજૂ કર્યું.
No comments:
Post a Comment