પૃષ્ઠો
HOME
શનિવાર, 30 ઑક્ટોબર, 2021
'આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં અમારી કરસનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી નનેરા ભાવિન શૈલેષભાઈએ નિબંધલેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળા તથા તાલુકાનું ગૌરવ વધારેલ છે. ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અભિનંદન.
શુક્રવાર, 22 ઑક્ટોબર, 2021
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં કરશનપર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ સોનવડીયા સીઆરસીનું પ્રતિનિધિત્વ કરીને, તાલુકા કક્ષાએ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ તેમજ વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું.
૧. નનેરા ભાવિન શૈલેષભાઈ ~ નિબંધ સ્પર્ધામાં પ્રથમ
૨. ડાંગર કેતન જગદીશભાઈ ~ વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય
મંગળવાર, 19 ઑક્ટોબર, 2021
સી.આર.સી કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલ ફુલ 4 વિભાગની સ્પર્ધાઓમાં કરશનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ત્રણ વિભાગમાં પ્રથમ નંબર તેમજ એક વિભાગમાં દ્વિતીય નંબર પ્રાપ્ત
શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે, તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
(1) નનેરા ભાવિન શૈલેષભાઈ ------નિબંધ સ્પર્ધામાં પ્રથમ
(2) ડાંગર કેતન જગદીશભાઈ -----વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ
(3) ડાંગર શિવાની અરવિંદભાઈ --ચિત્ર સ્પર્ધામાં પ્રથમ
(4) ધવલ પલક જીવાભાઇ -------ગાયન સ્પર્ધામાં દ્વિતિય
શનિવાર, 16 ઑક્ટોબર, 2021
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)