પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

રવિવાર, 24 ડિસેમ્બર, 2023

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)

 


 

ક્વિઝ અંગે / About the Quiz

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

The GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student's education. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State.

 

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) organized by Education Department, All students studying from standard 9 to 12 and college, university level and the people of Gujarat in other categories can also participate. There will be no registration fees.

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો /
Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
  • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
  • An activity that combines education, fun and competition
  • It has been designed keeping in mind to inculcate informal and learning.
  • It also adds significant educational value to each student's education.
  • The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.
  • The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students.
  • It will improve and promote participation, knowledge and awareness
  • વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.  
  •  QUIZ BANK CLICK HERE
  •  Quiz Bank With Key

શનિવાર, 16 ડિસેમ્બર, 2023

જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ૨૦૨૪ની હોલ ટિકિટ ડાઉનલોડ કરો.


આગામી તારીખ ૨૦/૦૧/૨૦૨૪(શનિવાર) ના રોજ યોજાનાર ધોરણ ૬ ની જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ફોર્મની હોલ ટિકિટ તારીખ 15/12/2023 થી નીકળવાની ચાલુ થઈ ગયેલ હોય તો આપે ભરેલ એપ્લિકેશન ફોર્મ માં આપેલ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને આપેલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો.


 DOWNLOAD ADMITCARD CLICK HERE


 Click Here to Find Your Registration No


બુધવાર, 13 ડિસેમ્બર, 2023

1992 થી 1998 દરમિયાન શ્રી કરશનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી હાલ ઉપલેટા ફરજ બજાવતા શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા ભારતીબેન દ્વારા પરિવાર સાથે પોતાની માતૃશાળા શ્રી કરશનપર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. દરેક બાળકોને પેંડા અને ચેવડાનો અલ્પાહાર કરાવી બોલપેન ગિફ્ટમાં આપી તેમજ દરેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ આપી.












 

સૈનિક સ્કૂલ માં ફોર્મ ભરવાની માહિતી પરીક્ષા તારીખ

  સૈનિક સ્કૂલ માં ફોર્મ ભરવાની માહિતી 

પરીક્ષા તારીખ 

21.1.2024 રવિવાર .2:00 થી 4:30 pm 


📰ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  16.12.2023 સુધી


🔰ઓનલાઇન ફોર્મ ભરવા માટે⤵️

👉અહિં ક્લિક કરો.


ભરેલ ફોર્મ સુધારા વધારા 

18.12.2023 થી 20.12.2023


🔰ગુજરાતમાં જિલ્લા વાઇસ કેટલી જગ્યા છે ? ⤵️

👉





ફોર્મ ભરવા માટે ની ફી 

જનરલ ,ઓબીસી ,ડિફેન્સ -650   sc st =500 


🔰 ઓનલાઇન ફોર્મ ભરવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઇએ⤵️

👉



પરીક્ષા કેન્દ્ર ગુજરાત


જામનગર,જૂનાગઢ ,અમદાવાદ ,મહેસાણા  સુરત